આર્ટિકલ
- 3 mins |
-
May 16 2024
સામાન્ય દેખાતા આ મેથીના દાણા ખૂબ જ પ્રભાવશાળી છે.
આર્ટિકલ
- 4 mins |
-
May 15 2024
યૌન શિક્ષામાં માત્ર યુવાની અને સ્વચ્છતા અંગેનું જ્ઞાન પુરતું નથી તેમાં આ સમયગાળા દરમ્યાન શરીરમાં આવતા પરિવર્તન વિશે પણ માહિતી જરુરી છે. જો કે સાથે જ તેમને સુરક્ષિત શારિરીક સંબંધ અને એસ.ટી.ડી સહિતના અન્ય વિષયો અંગે પણ શિક્ષણ આપવું જોઇએ
આર્ટિકલ
- 4 mins |
-
May 10 2024
એક લાખથી વધુ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેઓ દરરોજ સરેરાશ સાત વખત અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ લે છે તેમના મૃત્યુનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
- 4 mins |
-
May 10 2024
આ ઊનાળામાં ખોરાક, લાઇફસ્ટાઇલ અને આદતોને બદલીને આ રૂતુને પણ માણવા લાયક બનાવીએ.
સંપાદકની પસંદગી
ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે હેલ્મેટ પહેરવાથી વાળ ખરી જાય છે પણ શું આ વાત સાચી છે ?
સૂતી વખતે લાંબા સમય સુધી AC ચાલુ રાખવાથી તમને થાક, ચીડિયાપણું અને ડિહાઇડ્રેટેડેશન લાગે છે જ્યારે થોડા સમય માટે એર-કન્ડિશન્ડ ઉપયોગ આ તકલીફોથી દૂર રહેવામાં મદદ કરી શકે છે
- સ્ટેની સિમોન
બળબળતા તાપમાં જ્યારે બહાર જવાનું થાય ત્યારે ત્વચાની સંભાળ રાખવા માટે આપણે સનસ્ક્રીમ લોશન લગાવીએ છીએ તો ચાલો આજે જાણીએ કે સનસ્ક્રીમ લોશન વિશે.
કેટલાક લોકોનું માનવું હોય છે કે ગરમ પાણીથી નહાવું ફાયદાકારક છે તો કેટલાકના મતે ઠંડા પાણીથી નહાવું ફાયદાકારક છે. આ બંને બાથના ફાયદા તેમજ નુકસાન પણ છે. ચાલો જાણીએ આપણા માટે કયું પાણી સારું છે.
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
- અદિતી પી.એચ.
પોડકાસ્ટ
ટ્રેન્ડિંગ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
- ઇપ્શિતા ઘોષ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
- અખિલા દામોદરન
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
- અદિતી પી.એચ.
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
- ડૉ. ચંદનદીપ કૌર
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
- વિશાલાક્ષી એમ